રોહિત શર્માને લઈને BCCI હવે લેશે મોટો નિર્ણય, છીનવાઈ શકે છે T20 ટીમની કેપ્ટન્સી.!
ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
BCCIએ ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હટાવી દીધી છે. તેણે રાષ્ટ્રીય પસંદગીકારના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે.
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ રમવા માટે તૈયાર છે. આ સીરીઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાને 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા એડિલેડમાં મોટો ઝટકો લાગ્યો છે
ભારતીય ક્રિકેટ ટીમ ધમાકેદાર રીતે T20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
રવિવારે (6 નવેમ્બર) નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.