Home > tiranga yatra
You Searched For "Tiranga Yatra"
ભરૂચ : સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાય સર્વ ધર્મ તિરંગા યાત્રા...
15 Aug 2023 10:21 AM GMTભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
વડોદરા : ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાય, જુઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે શું કહ્યું..!
14 Aug 2023 1:21 PM GMTહર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા
અમરેલી : સાવરકુંડલા-લીલીયા સહિતના ગામમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું...
14 Aug 2023 12:20 PM GMTઅમરેલીના સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં 1 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી.
સુરત: તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જોડાયા
14 Aug 2023 8:23 AM GMTમહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત...
ભરૂચ: નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાય,મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
14 Aug 2023 7:19 AM GMTઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ : ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીધામમાં “તિરંગા યાત્રા”ની શાનદાર ઉજવણી કરાય...
11 Aug 2023 12:10 PM GMT“મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના મીની મુંબઇ ગણાતા ગાંધીધામ શહેર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૌરવપૂર્ણ રીતે ભવ્ય...
સુરત: પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં તિરંગા પદયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
28 Aug 2022 8:25 AM GMTસુરતમાં પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં પાટીદાર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર : હોમગાર્ડ દ્વારા યોજાયેલ તિરંગા યાત્રાને સાંસદ સભ્ય સહિત મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી...
14 Aug 2022 9:08 AM GMTસમગ્ર દેશની સાથે જામનગરમાં આઝાદી કા અમ્રુત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર હોમગાર્ડ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...
અમદાવાદ : ખાડીયા પોળમાં નીકળેલી તિરંગા યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ, મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા...
13 Aug 2022 11:23 AM GMTભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક વોર્ડમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ભાજપનો ગઢ...
જામનગર : ઇન્ડિયન એરફોર્સ અને JMC દ્વારા યોજાય તિરંગા યાત્રા, 1 હજારથી વધુ શહેરીજનો જોડાયા...
13 Aug 2022 8:56 AM GMTજામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા યાત્રા...
12 Aug 2022 12:17 PM GMTસમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે..
અમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, યાત્રા પર કરાય પુષ્પવર્ષા
12 Aug 2022 9:52 AM GMTઅમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ તિરંગા યાત્રાનું આયોજન