ભરૂચભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે By Connect Gujarat Desk 25 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શહેરમાં તિરંગા યાત્રા પણ યોજાય... અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 18 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDC વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, સેનાના જવાનોના પરાક્રમને બિરદાવાયુ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને બિરદાવવા અંકલેશ્વર જીઆઈડીસીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા By Connect Gujarat Desk 17 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા યોજાઈ તિરંગા યાત્રા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. By Connect Gujarat Desk 16 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનો જોડાયા સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશલખનૌમાં સીએમ યોગીએ તિરંગા યાત્રામાં કર્યું સંબોધન, ભારતીય સેનાની વીરતાને બિરદાવી ઉગ્ર સૂત્રોચ્ચાર અને રાષ્ટ્રધ્વજ લહેરાવતા, રેલી મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગથી શરૂ થઈ અને 1090 સ્ક્વેર સુધી આગળ વધી હતી. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: તિરંગાયાત્રામાં વીર સાવરકરની કેસરી ટીશર્ટના વિવાદનો મામલો, કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરની કેસરી ટીશર્ટ મામલે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 15 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લાના તવરા ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat Desk 14 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જુના દિવા ગામમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાય ભરૂચ જીલ્લામાં 8મી ઓગસ્ટથી હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. By Connect Gujarat Desk 14 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn