ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગમાં કર્યો ફેરફાર,60 દિવસ પહેલા ટિકિટ કરી શકાશે બુક
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને નવી સુવિધા રેલ યાત્રીઓ માટે શરૂ કરી છે.
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને નવી સુવિધા રેલ યાત્રીઓ માટે શરૂ કરી છે.
ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.
ઘણા લોકોને ફરવું ગમે છે પરંતુ આજકાલ લોકો ટ્રેકિંગ કરવા જવાનું પસંદ કરે છે. આ સમય દરમિયાન, તેઓ કંઈક નવું શીખે છે, સાહસ કરે છે
જો તમે પણ તમારા બાળકો સાથે કોઈ સરસ જગ્યાની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો આ ખાસ વાતોનું ધ્યાન રાખો. નહિંતર, માતાપિતાને પછીથી મુશ્કેલી થઈ શકે છે,
પર્યટનની દૃષ્ટિએ ભારતમાં અલગ-અલગ સ્થળો છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો. અહીં અમે તમને ભારતના ઓફબીટ પ્રવાસ સ્થળો વિશે જણાવીશું,
હિમાલયની ભવ્ય ખીણોમાં આવેલું તુંગનાથ મંદિર, ભગવાન શિવને સમર્પિત ખૂબ જ પ્રાચીન મંદિર છે. સમુદ્ર સપાટીથી લગભગ 3680 મીટરની ઉંચાઈ પર આવેલું આ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે.
જાન્યુઆરી મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે