જુનાગઢ : ગરવા ગિરનાર પર પીવાના પાણીની સમસ્યા સર્જાય, પ્રવાસીઓને ભારે હાલાકી...
પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,
પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,
પ્રાણી પ્રેમીઓ માટે રણથંભોર બેસ્ટ જગ્યા છે.
પ્રવાસીઓના સમૂહો તળાવ કિનારે ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.
જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય અને દેશમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા છે.
કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે 31 જેટલા પ્રોજેકટ પ્રવાસીઓની પહેલી પસંદગી બનતાં જાય છે.
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં દિવાળીની રજાઓમાં મજા માળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.
સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.