અંકલેશ્વર: ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે રેલ્વે સ્ટેશન પર જ શ્રાદ્ધકર્મ કરાયું !
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સેવાભાવી આગેવાનો દ્વારા આજરોજ સર્વપિતૃ શ્રાદ્ધ નિમિત્તે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું