ગુજરાત"મહા વાવેતર" : સાબરકાંઠા-ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે પર્યાવરણ પ્રેમીઓએ 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું... "મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વૃક્ષ જતનના સંકલ્પ સાથે સત્ ચેતના પર્યાવરણ સંગઠન-ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું... પર્યાવરણ પ્રેમી ટીનાભાઇના સહયોગથી નર્મદા તટે વૃક્ષ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું By Connect Gujarat 14 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે શિલા ફલકમ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા... “આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે By Connect Gujarat 09 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 05 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિએ કરાયું વૃક્ષારોપણ ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે અંકલેશ્વરમાં આગેવાનો તથા કાર્યકરોએ શ્રધ્ધાંજલિ આપી હતી. By Connect Gujarat 11 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા : ઉંઝા એપીએમસીની વડાપ્રધાનને ભેટ, 25 હજાર વૃક્ષો વાવી તેનું કરાશે જતન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ, એપીએમસી દ્વારા 25,000 વૃક્ષોનું કરાશે વાવેતર. By Connect Gujarat 17 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર રેલવે ગોદી વિસ્તારમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ, સાંસદ રહ્યા ખાસ ઉપસ્થિત By Connect Gujarat 14 Jul 2018Share Twitter Share Whatsapp LinkedIn