Connect Gujarat

You Searched For "tree planting"

ભરૂચ : વૃક્ષ જતનના સંકલ્પ સાથે સત્ ચેતના પર્યાવરણ સંગઠન-ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું...

14 Aug 2023 9:59 AM GMT
પર્યાવરણ પ્રેમી ટીનાભાઇના સહયોગથી નર્મદા તટે વૃક્ષ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ભરૂચ : મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે શિલા ફલકમ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા...

9 Aug 2023 12:30 PM GMT
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ભાવનગર : કૃષ્ણપરા ગામે ધારાસભ્ય સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો

8 July 2022 8:05 AM GMT
સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે ધારાસભ્ય ભીખા બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને રાજકીય સામાજિક અગ્રણીઓનીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ...

અંકલેશ્વર: યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

5 Jun 2022 11:14 AM GMT
ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો...

અંકલેશ્વર : પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિએ કરાયું વૃક્ષારોપણ

11 Feb 2022 12:21 PM GMT
ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે અંકલેશ્વરમાં આગેવાનો તથા કાર્યકરોએ શ્રધ્ધાંજલિ આપી હતી.

મહેસાણા : ઉંઝા એપીએમસીની વડાપ્રધાનને ભેટ, 25 હજાર વૃક્ષો વાવી તેનું કરાશે જતન

17 Sep 2021 7:41 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ, એપીએમસી દ્વારા 25,000 વૃક્ષોનું કરાશે વાવેતર.

સુરેન્દ્રનગર: ચોટીલામાં સી.એમ.વિજય રૂપાણીના જન્મદિને 65,000 રોપાઓના વૃક્ષારોપાણને મળ્યું લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન

9 Sep 2021 1:57 PM GMT
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે મુખ્યમંત્રી વિજયરૂપાણીના જન્મદિવસ નિમિત્તે ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક...

ભરૂચ : ઉત્રાજ ગામે સંત નિરંકારી મંડળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

21 Aug 2021 1:18 PM GMT
અંકલેશ્વરના આર.પી.ગુપ્તાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વલસાડ : વાપીના ડુંગરા-ચાણોદ વિસ્‍તારમાં વૃક્ષારોપણના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા

20 July 2021 5:41 AM GMT
વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરા તેમજ ચણોદ વિસ્‍તારમાં વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે વૃક્ષારોપણના શ્રેણીબદ્ધ કાર્યક્રમો...

અંકલેશ્વર રેલવે ગોદી વિસ્તારમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ, સાંસદ રહ્યા ખાસ ઉપસ્થિત

14 July 2018 5:56 AM GMT
પશ્ચિમ રેવલે, સામાજિક વનિકરણ વિભાગ અને રોટરી ક્લબ દ્વારા સંયુક્તપણે યોજાયો કાર્યક્રમઅંકલેશ્વર રેલવે વિભાગ અને સામાજિક વનિકરણ વિભાગ દ્વારા આજરોજ...