સુરત: ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થતા હર્ષ સંઘવી પહોંચ્યા દીકરીના પરિવારજનોને મળવા,આંસુ લૂછી સાંત્વના પાઠવી
આજરોજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મૃતક ગ્રીષ્મા વેકરિયાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી
આજરોજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મૃતક ગ્રીષ્મા વેકરિયાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી
ભરૂચ શહેર સ્થિત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે
બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે બે દિવસિય શામળાજી મહોત્સવની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું,
પોતાના કંઠના કારણે વિશ્વભરમાં નામના મેળવનારા લતા મંગેશકરના નિધનથી તેમના ચાહકો શોકમાં ગરકાવ છે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે