સુરેન્દ્રનગર : એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના, એમ્બ્યુલન્સના ચાલક સહિત 3 લોકોના મોત…
ચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે.
ચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પતિ-પત્નીના મોત નીપજ્યાં હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.
અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-જી.જે.24.એક્સ.4087માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો સુરત તરફથી ભરુચ બાજુ જઈ રહ્યા છે.
માંડવા ટોલપ્લાઝા પાસેથી પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોને 11.69 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.
ગતરોજ વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી નજીક આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડામાંથી લાખોનો દારૂ ઝડપી પડ્યો હતો