અંકલેશ્વર: ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 35 દિવસ બાદ પાણી પુરવઠો પુન: શરૂ, સમારકામ અર્થે નહેર કરાય હતી બંધ
ઉકાઈ જમણા કાંઠા નહેર સમારકામ અર્થે 35 દિવસ બંધ રહ્યા બાદ નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા ખેડૂતો સાથે ઉદ્યોગકારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
ઉકાઈ જમણા કાંઠા નહેર સમારકામ અર્થે 35 દિવસ બંધ રહ્યા બાદ નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા ખેડૂતો સાથે ઉદ્યોગકારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
અંકલેશ્વર જીઆઇડીસી અને નોટીફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પુરુ પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90ના બદલે હવે માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે
સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી
અંકલેશ્વર જીઆઇડીસી તળાવમાં જતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાળકો જીવના જોખમે ડૂબકી મારતા જોવા મળ્યા હતા ત્યારે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન સર્જાય રહ્યો છે.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું.
નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો
હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને ટપોટપ મરવા લાગી હતી..
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી