ભરૂચ અંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં પડેલ ભંગાણના કારણે 6 દિવસ બાદ પાણી છોડાયુ,ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી By Connect Gujarat Desk 11 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં બાળકોની જીવના જોખમે ડૂબકી, તંત્ર રાહ જોઈ રહ્યું છે દુર્ઘટનાની ? અંકલેશ્વર જીઆઇડીસી તળાવમાં જતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાળકો જીવના જોખમે ડૂબકી મારતા જોવા મળ્યા હતા ત્યારે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન સર્જાય રહ્યો છે. By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનાના આરોપીઓને સબજેલ ભેગા કરતી કોર્ટ આરોપીઓનાં આજરોજ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલ મોકલવાનો આદેશ કર્યો... By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ન.પા.દ્વારા ઇનફ્લો વાલ્વ ખોલી ગામ તળાવમાં પાણી છોડયું, નહેરમાં કેમિકલ કાંડ બાદ બંધ હતો પાણી પુરવઠો અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. By Connect Gujarat Desk 20 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કેમિકલ કાંડ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ,સામાજિક કાર્યકર્તા દ્વારા કસુરવાર ઉદ્યોગ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનામાં કંપનીને ક્લોઝર ફટકારતું જીપીસીબી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને ટપોટપ મરવા લાગી હતી.. By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાના મામલામાં 5 આરોપીઓની ધરપકડ, 5 હજાર લીટર પાણી ઠલવાયું હોવાનું બહાર આવ્યું અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી By Connect Gujarat Desk 18 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:નહેરમાં જોખમી કેમિકલ ઠાલવવાના મામલામાં 4 દિવસથી વોટર સપ્લાય બંધ, સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સાફ સફાઈ અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં સતત ચાર દિવસથી નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો છે. By Connect Gujarat Desk 17 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નહેરમાં જોખમી રસાયણિક કચરો ઠાલવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ,GPCBની નફ્ફટાઈ- નહેર વિભાગ બન્યું ફરિયાદી ! અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે. By Connect Gujarat Desk 16 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn