અંકલેશ્વર: ઉમરવાડા ગામના તળાવમાં અસંખ્ય માછલીના મોત, GPCBએ પાણીમાં સેમ્પલ લઇ તપાસ શરૂ કરી
તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પાસે લેખિત ફરિયાદ નોંધાવી....
તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પાસે લેખિત ફરિયાદ નોંધાવી....
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રથમ ચરણના બ્યુટી પાર્લરના કોર્ષ પૂર્ણ થતા તાલીમાર્થી બહેનો માટે પરીક્ષા યોજાઈ
પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી,અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે ગાયને કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હોવાની શંકાને આધારે પોલીસે ગુનો નોંધ્યો
ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઇંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે
પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને દિલ્હીના બુરારી વિસ્તારમાંથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ