અમદાવાદ : રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરાયું વેક્સિનેશન સેન્ટર, તમામ મુસાફરોને મુકવામાં આવી રહી છે રસી
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે.
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે.
18 વર્ષથી ઉપરના લોકો માટે હવે સ્થળ પર રજીસ્ટ્રેશન, દરેક નાગરિકોને વિનામુલ્યે આપવામાં આવશે રસી.
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી સ્થિત સીટી કેર હોસ્પિટલ ખાતે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.