વડોદરા : નર્મદા નદીના મલ્હારરાવ ઘાટ 1,008 દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયો
નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી મલ્હારરાવ ઘાટની શોભામાં અભિવૃધ્ધિ
નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી મલ્હારરાવ ઘાટની શોભામાં અભિવૃધ્ધિ
શિશુનું અપહરણ કરી તેને ચાર લાખ રૂપિયામાં આર્મી જવાનને વેચી દેવાયું હતું. આર્મી જવાનને સંતાન નહિ હોવાથી તેણે નવજાત શિશુ મેળવવા ટોળકીનો સંપર્ક કર્યો હતો.
સંસ્કારી નગરી વડોદરામાં બે દિવસથી એક વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના બની રહી છે. પહેલી ઘટનામાં એક વ્યકતિ વૈભવી કારમાં આવે છે અને દુકાનની બહાર રાખેલું કુંડુ ઉઠાવી નાસી છુટે છે
વડોદરા શહેરના હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવામાં આવશે.