ભરૂચ: વાગરાના જાગેશ્વર ગામના ખેડૂતોએ નોકરી પગાર મુદ્દે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વરના ખેડૂતોએ નોકરી અને બાકી પગાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વરના ખેડૂતોએ નોકરી અને બાકી પગાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચના વાગરાના પણીયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વન કર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું
ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજ નું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્ર એ લગામ કસવા કમર કસી છે.આ અંગે અનેક વિધ ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે ખનીજ
ભરૂચના વાગરા તાલુકાના અટાલી ગામમાં પરવાનગી વગર સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરતી ટ્રકો સહિત ૦૧.૪૫ કરોડનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો. ટેમ્પો સહિત 7.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.