ભરૂચ: વાલિયાના 4 ગામોમાં રૂ.12 કરોડના ખર્ચે બનશે પુલ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાલિયાના વટાડિયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુગર ફેક્ટરીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ બી.ઓ.બી.ના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળા ખાતે ખાનગી કંપનીના સૂચિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામસભા મળી હતી.સૂચિત સોલાર પાલન્ટનો ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારો વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના વાલીયા થી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર રહેલી ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે