ભરૂચ: સમસ્ત ગુજરાત વાલ્મિકી સમાજ દ્વારા આમોદમાં અધિકાર યાત્રા યોજાય, સફાઈકર્મીઓને અન્યાયાના આક્ષેપ
ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભરૂચના આમોદમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું
ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભરૂચના આમોદમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું
વાલ્મિકી સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવવામાં આવતા ગોગાજી મહારાજના છડી મહોત્સવ અંતર્ગત ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકીએ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઈનલ મુકાબલો યોજાયો