ગાંધીનગર: PM મોદીએ વિકાસના વિવિધ કાર્યોનું કર્યું લોકાર્પણ, 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું
PM નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હુત કર્યું હતુ.
PM નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હુત કર્યું હતુ.
ભરૂચ શહેરમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
પ્રદેશ અધ્યક્ષ સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલનો આજે 63મો જન્મ દિવસની ઉજવણી ભાજપ કાર્યકરો સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી