ભરૂચ: જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી મહારાજના 890 જવારાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી દાદાના મંદિરે જવારાનુ મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હતું,
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી દાદાના મંદિરે જવારાનુ મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હતું,
સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ત્યારે હવે ગ્રામજનોએ હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે
ભરૂચના જંબુસરના વેડચ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.