વડોદરા: અનાજ કરિયાણાના વેપારીની દુકાનમાંથી વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરાયો
મહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
મહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
દૂધીનું નામ પડતાં જ ઘણા લોકોનું મોઢું બગાડવા લાગે છે. કારણ કે દૂધીના શાકનો સ્વાદ ઘણા લોકોને ગમતો નથી॰ પરંતુ દૂધી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે
આરોગ્ય નિષ્ણાતો સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાકની ભલામણ કરે છે. આ માટે તાજા શાકભાજી, ફળ, બદામ વગેરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે
વટાણા બટેટાનું શાક એવું શાક છે જે દરેક ઘરમાં બનતું જ હોય છે. તેવામાં જો તમે મસાલેદાર શાક ખાવાના શોખીન છો અને તમારા પરીવારના લોકો પણ કંઈ નવું
જો તમે નાસ્તામાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવા માંગતા હોવ તો તમે વેજીટેબલ ઈડલી બનાવી શકો છો. તેમને બનાવવું ખૂબ જ સરળ છે...