ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી રૂપિયા 34,200 કરોડની ભેટ, વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે રેલવે વિભાગના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ તો બીજી તરફ નદી-નાળા છલોછલ ભરાઈ જતા કુદરતપ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયો છે.
અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર છે.જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી
રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.
અમદાવાદ પ્લેન ક્રેશની હૃદયદ્રાવક ઘટના બાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળ બાદ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. રાજધાની બેંગકોક પહોંચ્યા પછી તેઓ એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.ત્યારબાદ થાઈ રામાયણનું પ્રદર્શન જોયું હતું.