ગુજરાતસૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા. .! ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. સૌરાષ્ટ્ર પર મેઘરાજા કોપાયમાન થયા હોવાની લાગણી જન્મી રહી છે.છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે નાની નદીઓ પણ ગાંડીતૂર બની છે By Connect Gujarat 20 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઉમરપાડામાં જળબંબાકાર , 4 કલાકમાં 14 ઇંચ ખાબક્યો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. By Connect Gujarat 15 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગ પંથકમાં 4 જ કલાકમાં 5.5 ઇંચ વરસાદ, નદી-નાળા છલકાયા ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે By Connect Gujarat 15 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અવિરત વરસાદમાં ફુરજા અને ફાંટા તળાવ વિસ્તારમાં ગટર ગંગા વહી ! ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. By Connect Gujarat 30 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાદુબઈમાં માત્ર એક જ દિવસના વરસાદમાં પૂર આવ્યું, એરપોર્ટ-સ્ટેશન બધું બંધ મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તેની આસપાસના દેશોમાં ભારે વરસાદ થયો હતો. વરસાદ એટલો ભારે થઈ ગયો હતો By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાકઝાકિસ્તાનના ઘણા વિસ્તારો પૂરને કારણેડૂબ્યાં, લાખો લોકોએ ઘર છોડી દીધું ઉરલ નદીમાં પાણી વધ્યા બાદ કઝાકિસ્તાનના શહેરો અને નગરોમાં પૂર આવ્યું છે. By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદા નદીમાં આવેલ પુર કુદરતી નહીં પણ માનવસર્જીત હતું,આપના ગંભીર આક્ષેપ સપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 10 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાવરસાદ અને પૂરથી દક્ષિણ ફિલિપાઇન્સમાં વિનાશ, પૂરમાં 11 લોકો ઘાયલ..! દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી સર્જાઈ છે. સતત વરસાદને કારણે પ્રાંતિજમાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. By Connect Gujarat 07 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા કાંઠે સ્મશાન તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને હાલાકી... નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા સ્મશાનો નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 17 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn