વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા સ્થગિત,16 થી વધુના મોત
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે
આજે બપોરના સમયે સતત બે કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થવાનો વારો આવ્યો છે.
શહેરમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત રાજસ્થંભ સોસાયટીમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતાં રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
શહેર અને જિલ્લામાં ચોમાસું જામ્યું છે, ત્યારે વહેલી સવારથી વરસાદે માહોલ જમાવ્યો છે. શહેરમાં વરસેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે
જહાંગિરપુરા વિસ્તારમાં આવેલ વીર સાવરકર આવાસમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાય જતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વહેલી સવારથી વરસાદ વરસાવવાનું શરૂ કર્યુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે રાવલ ગામ કે જેમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ત્રણેક વર્ષથી સર્જાઈ છે