ગુજરાતઅમરેલી: તંત્રની બેદરકારીના કારણે 20 દિવસથી લાખો લીટર પાણીનો વેડફાટ, જુઓ શું છે મામલો અમરેલી સાવરકુંડલા રોડ પર મહી પરીયોજનાની લાઈન માથી લાખો લિટર પાણીનો વેડફાટ સામે આવ્યો છે. By Connect Gujarat 10 Mar 2024 16:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યવધતા વજને નિયંત્રિત કરવા માટે જીરું કે ધાણાનું પાણી પીવું વધુ ફાયદાકારક છે, જાણો દરરોજ થોડો સમય તમારા આહાર અને વ્યાયામ પર નિયંત્રણ રાખવું જરૂરી છે By Connect Gujarat 29 Feb 2024 12:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યબદલાતા હવામાનને કારણે તમને શરીરમાં ખંજવાળ પરેશાન કરી રહી હોય, તો આ ઘરગથ્થું ઉપચારો અપનાવો. બદલાતા હવામાન તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. આ સમયે ચેપ અને એલર્જીની શક્યતાઓ પણ વધી જાય છે. By Connect Gujarat 28 Feb 2024 12:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : જેપુર ગામમાં પાણીની પારાયણ. શિયાળાની ઋતુમાં જ પાણી માટે લોકોના વલખાં... ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 16 Feb 2024 14:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદના નવા દાદાપોર ગામે કેનાલનું પાણી ફરી વળ્યું, નહેર નિગમની બેદરકારીનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..! આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ નજીકથી પસાર થતી કેનાલનું પાણી ગામમાં ફરી વળતાં ગ્રામજનોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 13 Feb 2024 14:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં નર્મદાના પાણી ફરી વળ્યા, 400થી વધુ અગરોના પાટા ધોવાયા... જિલ્લાના ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે... By Connect Gujarat 13 Feb 2024 13:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : નહેરના પાણી પર આધારિત ડાંગરની ખેતી માટે છેલ્લા 4 દિવસથી પાણી ન મળતા ખેડૂતોમાં ચિંતા... નહેરનું પાણી ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદ સમાન બનતું હોય છે. એમાં પણ ખાસ કરીને ચોમાસા બાદ અપાતું રોટેશન ડાંગરના પાક માટે ઘણું મહત્વનું હોય છે. By Connect Gujarat 12 Feb 2024 15:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં ફરી વળ્યું ખેતરોમાં પાણી, પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ..! પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 03 Feb 2024 14:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પાણી પૂરી માટે બટાકા પગથી ખૂદી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ..! ચટાકેદાર પાણીપુરીની લારીઓનો મોટો વ્યવસાય છે. પાણીપુરીની લારીઓ ચલાવનાર ગંદકીથી ઉભરાતા સ્લમ વિસ્તારમાં રહેતા હોય છે. By Connect Gujarat 25 Jan 2024 15:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn