પાટણ : અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં ફરી વળ્યું ખેતરોમાં પાણી, પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ..!
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
ચટાકેદાર પાણીપુરીની લારીઓનો મોટો વ્યવસાય છે. પાણીપુરીની લારીઓ ચલાવનાર ગંદકીથી ઉભરાતા સ્લમ વિસ્તારમાં રહેતા હોય છે.
વડોદરા શહેરના હરણી વિસ્તાર સ્થિત મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ન્યૂ સનરાઈઝ સ્કૂલના સવાર બાળકોની બોટ પલટી મારી જતા બાળકો ડૂબ્યા હતા.
અમરેલી જિલ્લાના લીલીયામાં 9 કરોડની નલ સે જલ યોજના 9 લાખનો લોકફાળો ગ્રામ પંચાયત ન ભરતા ધૂળધાણી થઈ છે ત્યા
જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે.જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી આવી રહ્યું છે.
કેટલાક લોકોને એવી આદત હોય છે પાણી પીધા વગર તેમનું ભોજન પૂરું થતું નથી.
જિલ્લાના અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં ઊભરાતી ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે.