અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતીએ વિનાશ સર્જાયો, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ....
નર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
નર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે
આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રાવણ માસમાં શિવભક્તો અનેક કઠિન ઉપાસનાઓ કરતા હોય છે
હાલ સોશિયલ મીડિયા પર રીંગ વાળી બાઈકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાઈક જોઈને લોકો ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે.
ભાવનગરની શહેરની 800થી વધુ જર્જરિત બિલ્ડીંગોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.
ઉનાના ખત્રીવાડા ગામે રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતા રૂપેણ નદીમાં પૂરના પાણીના પ્રવાહ વચ્ચે 50થી વધુ યુવાનોએ સાંકળ બનાવી નદી પાર કરાવી હતી
સાબરકાંઠાના હિંમતનગરના 63 વર્ષિય સાચા યોગ સાધક મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરી નવી પેઢીને યોગ સાધના અંગેનો સંદેશ આપી રહ્યા છે