શિયાળો શરૂ થતાં જ તમે પણ આ સમસ્યાઓનો સામનો કરો છો, બિલકુલ અવગણશો નહીં
શિયાળાની ઋતુ કેટલાક લોકો માટે રાહત આપનારી છે અને ઘણા લોકો માટે તે આફત બની જાય છે. વાસ્તવમાં, તેઓ એટલી બધી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે
શિયાળાની ઋતુ કેટલાક લોકો માટે રાહત આપનારી છે અને ઘણા લોકો માટે તે આફત બની જાય છે. વાસ્તવમાં, તેઓ એટલી બધી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે
શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પૉન્કના ભાવ લોકોને દઝાડી રહ્યા છે
આ વર્ષે સીઝનમાં ઠંડીના દિવસો વધુ રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. આગામી દિવસોમાં પણ આ તાપમાન લઘુતમ અથવા સામાન્ય કરતાં નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે
ઉત્તર દિશામાંથી ફૂકાતા ઠંડા પવનોના કારણે અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો
કડકડતી ઠંડીમાં લોકોને વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવાનું મન થાય છે. શિયાળામાં, જાગવામાં ઘણી વાર વિલંબ થાય છે.
ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવું સૌથી જરૂરી છે. તમે ઉનાળામાં મોટાભાગના લોકોને નારિયેળ પાણી પીતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે નારિયેળ પાણી પીવાથી શિયાળામાં પણ શરીરને ઘણા ફાયદા થાય છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે.
આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. આવી સ્થિતિમાં, તેનું સેવન ત્વચા અને વાળ તેમજ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણા લોકો તેનો જ્યુસ બનાવીને પીવે છે, જ્યારે ઘણા લોકો આમળા મુરબ્બાને ખાવાનું પસંદ કરે છે.