શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી લીલા ચણા ચાટ નાસ્તામાં છે શ્રેષ્ઠ,તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક
ઉત્તર ભારતમાં લીલા ચણાને ચોલિયા અથવા ઝીંઝરા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર ભારતમાં લીલા ચણાને ચોલિયા અથવા ઝીંઝરા તરીકે પણ ઓળખવામાં આવે છે.
પરંતુ ઠંડીમાં શરદી, ગળામાં દુખાવો અને થાક સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, સૂપ પીવું વધારે યોગ્ય ગણાય છે.
આદુ એક એવી ખાદ્ય સામગ્રી છે, જેનો ભારતીય રસોડામાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.
અંજીરમાંથી બનાવેલો હલવો ખાધો છે? શિયાળાની મીઠાઈઓમાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે
પોષક તત્વોથી ભરપૂર આ નાના અનાજ તમને આ ઋતુમાં મોટી બીમારીઓથી બચાવી શકે છે.
જાણે ઠંડી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. આ વધતી જતી ઠંડીને કારણે આપણા સ્વાસ્થ્યને ઘણી અસર થઈ રહી છે.
શિયાળાની આ ઠંડીમાં દિવસમાં બેથી ચાર વખત ચા પીવાનું મન થતું હોય છે,