ગીર સોમનાથ : કાજલી ગામના 95 વર્ષીય વૃદ્ધાની અનોખી "લેખન ભક્તિ", 60થી વધુ ધાર્મિક પુસ્તક લખ્યા.
કાજલી ગામમાં રહેતા 95 વર્ષીય વૃદ્ધા વસુબા ઝાલાએ પોતાના હાથે 60થી વધુ ધાર્મિક પુસ્તકો લખી પોતાની અનોખી લેખન ભક્તિ દર્શાવી છે.
કાજલી ગામમાં રહેતા 95 વર્ષીય વૃદ્ધા વસુબા ઝાલાએ પોતાના હાથે 60થી વધુ ધાર્મિક પુસ્તકો લખી પોતાની અનોખી લેખન ભક્તિ દર્શાવી છે.
ભરૂચમાં પતંગના ઘાતક દોરાથી એક પુત્રીએ પોતાની માતા ગુમાવ્યા બાદ નગર પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલના નવા માર્કેટયાર્ડમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે જ મહિલાનું મૃત્યુ નીપજયું હતું
બાળકને તરછોડી માતા ફરાર થવાની વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરની એલજી હોસ્પિટલમાં બાળકને તરછોડી માતા ફરાર થઈ હતી