શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં મહિલાઓ કેમ શ્રી ફળ વધેરતી નથી? તો જાણો તેની પાછળનું આ ખાસ કારણ......
હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં નારીયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પુજા કે યજ્ઞ નારિયેળ વગર અધૂરી છે.
હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં નારીયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પુજા કે યજ્ઞ નારિયેળ વગર અધૂરી છે.
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી
હાલ અધિક "પુરુષોત્તમ માસ" ચાલી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આધુનિકતામાં પણ પૌરાણિકતાના દર્શન મહિલાઓ ગોપી ભાવે કરાવી રહી છે.
અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
તા. 3 જુલાઇના દિવસને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.