સાબરકાંઠા : હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનના કામનો પ્રારંભ, લોકોમાં ભારે ઉત્સાહ છવાયો...
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં કેટલાક વર્ષોથી બંધ પડેલ હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં કેટલાક વર્ષોથી બંધ પડેલ હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે
જંબુસર તાલુકાના ડાભા ગામની નવી નગરીમાં રહેતા શ્રમિક દંપતી ઉપર ઈંટના ભઠ્ઠાના વેપારીએ હુમલો કરતા મામલો ગરમાયો હતો.
જંબુસર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી ન કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત પછી ફરી એક વાર મુસાફરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.
સુરતના ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું
અમરેલી જિલ્લામાં આજરોજ ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દીધો છે
નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નીલમનગરથી બુસા સોસાયટી સુધી રૂ. 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.