જમીનથી 70 ફૂટ નીચે આવેલું છે શિવલિંગ, વર્ષમાં અમુક કલાક જ થાય છે આ શિવલિંગના દર્શન, જાણો શું છે રહસ્ય....
દેશભરમાં એવા ઘણા મંદિરો આવેલા છે. જ્યાં નાગદેવતાની પૂજા થાય છે. આવું જ એક તીર્થ છે કારકોટક નાગતીર્થ. આ ખુબજ પ્રાચીન મંદિર છે
દેશભરમાં એવા ઘણા મંદિરો આવેલા છે. જ્યાં નાગદેવતાની પૂજા થાય છે. આવું જ એક તીર્થ છે કારકોટક નાગતીર્થ. આ ખુબજ પ્રાચીન મંદિર છે
પંચમહાલના હાલોલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર ખાતે રવિવારે એક લાખ ઉપરાંત યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.
કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી પહોચ્યા હતા
આગામી અષાઢી બીજ એટલે તા. 20 જૂનના રોજ દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.