અંકલેશ્વર : ભગવાન રામ અને જાનકી સાથે સંકળાયેલી છે પૌરાણિક રામકુંડની કથા, જુઓ વિશેષ અહેવાલ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ પૌરાણિક રામકુંડની કથા રામ-જાનકી સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ પૌરાણિક રામકુંડની કથા રામ-જાનકી સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે.
દેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના કલકત્તામાં રહેતા શિક્ષક દંપત્તિએ ભરૂચમાં પાવન સલીલા માં નર્મદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તિ અને આસ્થાના અનેરા પ્રતીક ધામરોડ ખોડિયાર મંદિરે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
મહાસુદ સાતમના રોજ પાવન સલીલા માં નર્મદાની ઉત્પત્તિ થઈ હતી.દેવાધિદેવ મહાદેવની જટામાંથી નર્મદા માતાની ઉત્પત્તિ થઈ હતી
હિંદુ કેલેન્ડર મુજબ, વસંત પંચમીનો તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે