Connect Gujarat

You Searched For "worshiped"

ભરૂચ : અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા ગણેશ ટાઉનશીપ આવી પહોચતા રામભક્તો દ્વારા સ્વાગત કરાયું...

7 Jan 2024 10:55 AM GMT
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટી ખાતે અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા આવી પહોચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...

સાબરકાંઠા: પ્રાંતિજના આ ગણેશ મંદિરે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ખાસ આરાધના,જુઓ શું છે કારણ

31 Dec 2023 10:59 AM GMT
વર્ષમા એક વાર માગશર મહિનામા આવતી ગણપતિ વેપારી ચોથએ વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબજ મહત્વની હોય છે

અંકલેશ્વર: પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં લક્ષ્મીપૂજા-શારદા પૂજનનો કાર્યક્રમ યોજાયો,વિધિવિધાન સાથે મહાલક્ષ્મી માતાની આરાધના

13 Nov 2023 7:02 AM GMT
અંકલેશ્વરના પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજા,શારદા પૂજન અને મહાલક્ષ્મી માતાની આરાધના કરવામાં આવી હતી

ગીર સોમનાથ : ધનતેરસે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું વેરાવળ ફોટોગ્રાફર એસોસિએશને કર્યું પૂજન...

10 Nov 2023 10:32 AM GMT
ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ધનતેરસ નિમિત્તે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું શાસ્ત્રોક્ત વિધી અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર: 151 કુવારીકાઓએ માં આદ્યશક્તિનું સ્વરૂપ ધારણ કર્યું,ગરબા રમી માતાજીની કરી આરાધના

23 Oct 2023 8:22 AM GMT
કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે 151 કુવારીક બળાઓએ આધ્યશક્તિનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.

ગીર સોમનાથ: બ્રહ્મસમાજ દ્વારા પારંપરિક પહેરવેશ ધોતી સાથે ગરબે ઘૂમી માતાજીની કરવામાં આવી આરાધના

23 Oct 2023 7:33 AM GMT
નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા

દક્ષિણ ગુજરાતના માછીમારો દ્વારા નારિયેળી પુનમની કરવામાં આવી ઉજવણી,દરિયા દેવનું કરવામાં આવ્યું પૂજન

30 Aug 2023 10:59 AM GMT
જિલ્લાના માછીમાર સમાજ દ્રારા નારિયેળી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન અર્ચન કરી નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, વિશેષ સુવિધા ઊભી કરાય

17 Aug 2023 6:38 AM GMT
શ્રાવણ માસના પ્રથમ દિવસે આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઊમટ્યુ હતું ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે

ચૈત્ર નવરાત્રી 2023 : નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે માતા ચંદ્રઘંટાનું પૂજા , જાણો સંપૂર્ણ પદ્ધતિ અને મંત્ર

24 March 2023 6:30 AM GMT
દેવી ભગવતીની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી છે. નવરાત્રિના નવ દિવસોમાં જ્ઞાનની પાંચ ઈન્દ્રિયો, પાંચ ઈંદ્રિયો ક્રિયા અને એક મન જે આ અગિયારનું...

ચૈત્ર નવરાત્રી 2023 : નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો પદ્ધતિ, મંત્ર અને મહત્વ

23 March 2023 7:33 AM GMT
મા દુર્ગાને સમર્પિત ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે એટલે કે 23 માર્ચ, 2023 ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે.

ચૈત્રી નવરાત્રી : પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઊમટ્યું ઘોડાપૂર, માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માઈભક્તો ધન્ય થયા

22 March 2023 10:11 AM GMT
ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મેહરામણ ઉમટી પડ્યું હતું,

ચૈત્ર નવરાત્રી 2023: નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે માતા શૈલપુત્રીની પૂજા, જાણો સંપૂર્ણ પદ્ધતિ અને મંત્ર

22 March 2023 10:03 AM GMT
આજથી એટલે કે 22 માર્ચ 2023થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે.