ચૈત્રી નવરાત્રી : પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઊમટ્યું ઘોડાપૂર, માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માઈભક્તો ધન્ય થયા
ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મેહરામણ ઉમટી પડ્યું હતું,
ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મેહરામણ ઉમટી પડ્યું હતું,
આજથી એટલે કે 22 માર્ચ 2023થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે.
આજે એટલે કે 26 ઓક્ટોબર 2022 ના રોજ, ભાઈ બીજનો તહેવાર અને સાથે ગુજરાતીનું નવું વર્ષ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.
આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું,
રાજપીપળા ખાતે 443 વર્ષ પૌરાણિક માઁ હરસિદ્ધિનું મંદિર આવેલું છે અને જ્યા નવરાત્રિનો મેળો ભરાય છે અને નવરાત્રિના માતાજીના મંદિરે દર્શન માટે મોટી ભીડ રહેતી હોય છે.
શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે.
હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ એ નવદુર્ગા માતાજીની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે.