ભરૂચભરૂચ: આમોદના આછોદ ગામે પરિણીત યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, પતિ-પત્નિ વચ્ચે થયો હતો ઝઘડો ! ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. By Connect Gujarat Desk 17 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કવિઠા ગામે દારૂના ધંધા સાથે સંકળાયેલ યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ, PI સહિત 3 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. By Connect Gujarat Desk 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતો યુવાનો ઝડપાયો, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 03 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતપ્રયાગરાજ-ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતો સુરતનો યુવક પાણીમાં ડૂબ્યો, 14 દિવસે પણ ભાળ નહીં મળતા પરિવારે કર્યું બારમું ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. By Connect Gujarat Desk 27 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની ધરપકડ,પોલીસે ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન સુરતના વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળેફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસ તપાસ શરૂ ભરૂચના જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 15 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નોબેલ માર્કેટ પાછળ યુવાને ઝાડ સાથે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 08 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : નવસારીના યુવકનું હોસ્પિટલના તબીબની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો. By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતરેલવે સ્ટેશન પર માનસિક અસ્થિર વ્યક્તિનો હંગામો,ટ્રેનના એન્જીન ઉપર ચઢી જતા રેલ વ્યવહાર ખોરવાયો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો,માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જીન ઉપર ચઢી ગયો હતો,જેના કારણે રેલ વ્યવહાર ખોરવાય ગયો હતો. By Connect Gujarat Desk 04 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn