ભરૂચ : આમોદની આંગણવાડીમાં ટપકતી છતના કારણે ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત..!
આમોદ પાલિકા દ્વારા જર્જરિત આંગણવાડીનું સમારકામ કરવા માટે આમોદની એક એજન્સીને 2 પાર્ટમાં લાખોના રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
આમોદ પાલિકા દ્વારા જર્જરિત આંગણવાડીનું સમારકામ કરવા માટે આમોદની એક એજન્સીને 2 પાર્ટમાં લાખોના રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી આવેલી છે, જેમાં 4 આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવાય છે,