Connect Gujarat

You Searched For "ઉજવણી"

જાણો શું છે હોલિકા દહનનું મુહર્ત 

28 Feb 2018 4:39 AM GMT
અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧ માર્ચ-ગુરુવારે હોળીનું પર્વ આસ્થાપૂર્વક ઉજવાશે. આ વખતે હોળીના પર્વ વખતે પૂનમ નહીં પણ ચૌદસ છે અને આ દિવસે જ પૂનમનો ક્ષય થતો...

હોળાષ્ટકનાં પ્રારંભ સાથે શુભ કાર્યો પર બ્રેક લાગી

23 Feb 2018 4:58 AM GMT
હિન્દૂ ધર્મ પંચાગ પ્રમાણે શુક્રવાર થી હોળાષ્ટકનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. 1 માર્ચે હોળીનાં પર્વની સાંજે હોલિકા દહન થશે અને જેની સાથે જ હોળાષ્ટક...

નૂતનપર્વ વિચારસરણી નવપલ્લવિત કરવાનો તહેવાર

20 Oct 2017 6:28 AM GMT
દેશમાં નોટબંધી અને GSTનાં અમલીકરણ બાદ દરેક ક્ષેત્રે સરકારનાં બે નિર્ણયોની માત્ર ટીકા કરતા લોકો સૌથી વધારે જોવા મળ્યા, આર્થિક પરિસ્થિતિ સાથે ઝઝૂમતા...

પ્રકાશનાં પર્વ દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા: બી એસ પટેલ

19 Oct 2017 7:49 AM GMT
પ્રકાશનાં પર્વ દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા: બી એસ પટેલ

દિપાવલીમાં ક્યા ચોઘડીયામાં કરશો ચોપડા પુજન

19 Oct 2017 5:33 AM GMT
આસો વદ અમાસ એટલે ભારતમાં વસતા તમામ લોકો માટે ઉત્સાહનો પર્વ ગણાય છે. ઉદ્યોગપતિ તેમજ ધંધાર્થીઓ માટે વર્ષનાં હિસાબનો છેલ્લો દિવસ કહેવાય છે. આ દિવસે...

જાણો ઘરનાં આંગણે રંગોળી કરવાથી શું થાય છે લાભ ?

19 Oct 2017 5:28 AM GMT
દિપાવલીમાં દિપ પ્રગટાવવાની સાથો સાથ મહત્વ રંગોળીનું મહત્વ પણ રહેલું છે. વર્ષો જૂની આપણી પરંપરામાં રંગોળી કરવાનું મહત્વ અંકાયું છે. શા માટે...

દિવાળી અંધકાર માંથી ઉજાશમાં લઇ જતો પર્વ

19 Oct 2017 5:19 AM GMT
ભગવાન રામ જ્યારે 14 વર્ષનાં વનવાસ બાદ અયોધ્યા પરત થયા હતા ત્યારે ગ્રામજનોએ તેમના આગમનમાં ઘરે ઘરે દીવા પ્રજવલિત કરી તેમનું સ્વાગત કર્યું હતુ. અને તે...

સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યામાં ઉજવશે દિવાળી

18 Oct 2017 9:56 AM GMT
અયોધ્યામાં સરયૂ નદી પર રામ કી પૈડીમાં દીપ ઉત્સવ મનાવવામાં આવશે. જેની તૈયારીનાં ભાગરૂપે ભગવાન રામનાં વનવાસ માંથી પરત ફર્યા બાદ અહીં દિવાળી મનાવવામાં...

જાણો શુ છે કાળીચૌદશનુ મહત્વ તેમજ આ દિવસે ક્યા દેવી દેવતાઓનુ કરશો પુજન

18 Oct 2017 5:42 AM GMT
આસો વદ ચૌદશના દિવસને કાળી ચૌદશ તરીકે ઓળખવામાં આવે છે. સાથો સાથ આ દિવસને રૂપ ચતુર્દશી તેમજ નરક ચતુર્દશીના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ દિવસનુ...

ધનતેરસની પૂજાવિધિ અને તેનું માહાત્મ્ય

17 Oct 2017 4:30 AM GMT
આસો વદ તેરસ મંગળવારને તારીખ 17-10-2017 ધનતેરસનો શુભ દિવસ છે. આ જ દિવસે દેવતા અને દૈત્યો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યુ હતુ. ત્યારે ધનતરેસનો મહિમા...

દિપ પ્રગટાવો અને શુભતા પામો, જાણો કઈ રીતે તૈયાર થાઈ છે કોડિયા

14 Oct 2017 6:26 AM GMT
દિપાવલીનો તહેવાર નજીક આવ્યો છે. ત્યારે આજે અમે તમને જણાવવાના છીએ કે શા માટે દિપાવલીમાં દિપ પ્રગટાવવાનું મહત્વ હોઈ છે. શુ કામ વર્ષો જૂનિ આપણી પરંપરામાં...

દિવાળી : અંધકારમાં પ્રકાશના વિજયનો પ્રતીક

11 Oct 2017 12:32 PM GMT
ભારતમાં દિવાળીની પરંપરાઓમાં લાંબો ઇતિહાસ છે અંધકારમાં પ્રકાશના વિજયનો પ્રતીક તહેવાર તરીકે તે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતીય પરંપરાઓમાં...