ભરૂચ: આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા વાલિયાના વિવિધ ગામોમાં ફરી
ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા શનિવારના રોજ ભરૂચના વાલિયા તાલુકામાં વિવિધ ગામોમાં ફરી
ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા શનિવારના રોજ ભરૂચના વાલિયા તાલુકામાં વિવિધ ગામોમાં ફરી
ચૈતર વસાવાએ AAPની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું
વન કર્મીઓ પર હુમલાના કેસમાં ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની, પી.એ. અને ખેડૂત મિત્ર સહીત કુલ 9 લોકો સામે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધાયો હતો
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદના પડઘા ભરૂચ જિલ્લામાં પણ પડ્યા છે