અંકલેશ્વર : હરિપ્રબોધમ્ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિર યોજાય...
હરિપ્રબોધમ્ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર યોજાયેલ મહા રક્તદાન શિબિર અંતર્ગત 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું......
હરિપ્રબોધમ્ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર યોજાયેલ મહા રક્તદાન શિબિર અંતર્ગત 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું......
રેડ ક્રોસ બેન્કના તબીબીઓની ટીમના સહયોગથી હિન્દુસ્તાન સેવા સમિતિના પ્રમુખ સાબિરભાઈ સહિતના સભ્યો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
સત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.