Connect Gujarat

You Searched For "શ્રીજીની પ્રતિમા"

ભરૂચ-અંકલેશ્વરમાં વિઘ્નહર્તાને શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ પૂર્વક વિદાય અપાઈ,કુત્રિમકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન

28 Sep 2023 7:57 AM GMT
અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 4 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા ડીપીએમસી દ્વારા અંકલેશ્વરમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું...

સુરત: ઓલપાડના કરમલા ગામે કાચા ભૂંગળામાંથી શ્રીજીની 3.5 ફૂટ ઉંચી પ્રતિમાનુ કરાયું સ્થાપન

25 Sep 2023 10:27 AM GMT
કરમલા ગામે મધુરમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતગર્ત ઇકો ફ્રેન્ડલી કાચા ભૂંગળાના ઉપયોગ કરી ગણેશજીની ની સ્થાપના કરવામાં આવી

અમદાવાદ: પર્યાવરણના જતનના હેતુસર શ્રીજીની પ્રતિમાનું ઇકોફ્રેન્ડલી રીતે વિસર્જન, ભક્તો બન્યા આસ્થામાં લીન

4 Sep 2022 11:40 AM GMT
વિદાય આપતા પહેલા વિધિ વિધાન સાથે આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ અને ઢોલ નગારા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી