નર્મદા ડેમનો રોશનીનાં ઝગમગાહટ થી કરાયો શણગાર

New Update
નર્મદા ડેમનો  રોશનીનાં ઝગમગાહટ થી કરાયો શણગાર

નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદીનાં હસ્તે ડેમ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે,ત્યારે આ ભવ્ય ઘઢીની હવે ક્ષણો ગણાય રહી છે, અને વહીવટી તંત્ર દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમને દુલ્હન સમાન શણગાર કરવામાં આવ્યો છે.

publive-image