બાયડના વાંટડા-કાવઠ ગામે મેધમહેર માટે શિવ ને પાણી માં ડૂબાડયા : લીંભોઈમાં વરુણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞ

અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રીસામણા લેતા ખેડૂતો અને પ્રજાજનોની હાલત કફોડી બની છે જીલ્લાવાસીઓ ચાતક નજરે આકાશ તરફ મીટ માંડી મેઘમહેર થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે પ્રજાજનોએ મેઘરાજાને રીઝવવા પ્રભુ શરણ લીધું છે
[gallery td_gallery_title_input="બાયડના વાંટડા-કાવઠ ગામે મેધમહેર માટે શિવ ને પાણી માં ડૂબાડયા : લીંભોઈમાં વરુણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞ" td_select_gallery_slide="slide" size="large" ids="103958,103959,103957,103960"]
બાયડના તાલુકાના વાંટડા-કાવઠ ગામે મેધમહેર માટે શિવજી મંદિરમાં ગર્ભગૃહ પાણીથી તરબોળ કરી શિવલિંગ ને પાણીમાં ડુબાડી પ્રાર્થના કરી હતી મોડાસા તાલુકામાં લીંભોઇ ગામે વરુrણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞ યોજ્યો હતો જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો
અરવલ્લી જીલ્લામાં વાયુ ઈફેક્ટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં અને પ્રજાજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા પછી જીલ્લામાં સતત બે દિવસ મેઘમહેર યથાવત રહ્યા પછી અચાનક મેઘરાજા જાણે રીસામણાં લીધાં હોય તેમ મોડાસા તાલુકા જિલ્લા સહિત ગુજરાત ભરમાંથી ગાયબ થઈ જતાં હાલતો વગર વરસાદે જગતના તાત સહિત સોવકોઇ ચિંતીત જોવા મળી રહ્યા છે.
બાયડના તાલુકાના વાંટડા-કાવઠ ગામે આવેલ મહાદેવ શિવજીના મંદિરમાં શિવલિંગ ને પાણીમાં ડુબાડી અને ભગવાન ભોળા શિવ પાસે સારા વરસાદ ની માંગણી કરી હતી તો મંદિર પાસે વરસાદ માંગવા માટે રામધૂન પણ બોલાવી હતી અને ગ્રામજનોએ ભગવાન શિવ પાસે વરસાદ આપવા માટે આજીકા કરી હતી.
મોડાસા તાલુકાના લીંભોઇ ગામે ગ્રામજનોએ એકઠા થઈ પર્જન્ય યજ્ઞ યોજ્યો હતો જેમાં વરુણદેવ ને રીઝવવા પ્રજાજનોએ પ્રભુને પ્રાર્થના અને આજીજી કરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT