New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/prithvi_file_photo_12082013.jpg)
ભારત દ્વારા ઓડિશાના ચાંદીપુર ટેસ્ટ રેન્જથી પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ,આ મિસાઈલ પરમાણુ શસ્ત્ર લઇ જવા માટે સક્ષમ છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ જમીન થી જમીન પર હુમલો કરતી આ મિસાઈલની રેન્જ 350 કિ.મી સુધીની છે.પૃથ્વી 2 મિસાઈલમાં 2 પ્રોપેલર એન્જીન લાગ્યા છે અને તે 500 થી 1000 કિલોગ્રામ વજન લઇ જવામાં સક્ષમ છે.વધુમાં પૃથ્વી 2 મિસાઈલનું ભારત દેશમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે.