New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/dc-Cover-83laji50k88heiq3gueqt160s4-20180404061840.Medi_.jpeg)
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસની ઘટના
સેલવાસના જિલ્લા ઉઘોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર જીગ્નેશ કાછીયાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આ ઘટના સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં બની હતી,
ઘટના અંગેની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, જીગ્નેશ કાછીયા પાસે થી 8 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.તેથી પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરાઈ છે
પ્રદેશના ઉચ્ચઅધિકારી જીગ્નેશભાઈ કાછીયા ના આપઘાત થી પ્રદેશમાં ચકચાર મચી જવા પામી હતી