New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/012.jpg)
સુરત ના ભાટેના વિસ્તારમા રહેતા પરિવારે બાળક બદલી વેચ્યા નો લગાવ્યો આરોપ
મળતી વિગત અનુસાર સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ભાટે વિસ્તારમાં રહેતા પરિવારની પરિણીતા ડિલિવરી માટે દાખલ કરાઈ હતી.તેને ડિલિવરી સમયે કરાયેલ સોનોગ્રાફી ટેસ્ટમાં બાળક નોર્મલ હોવાનું જણાવાયું હતું પરંતુ ડિલિવરી બાદ બાળક ખોડખાંપણ વાળું હોવાનું યાબીબોએ પરિવારને જણાવતા જ ભાટે પરિવારે હોબાળો મચાવ્યો હતો
હવે ડી.એન.એ ટેસ્ટ બાદ જ બાળકનો કબજો સ્વીકારવાનું જણાવવા સાથે આયેશા નામની નર્સે રૂપિયા 50 હજારમા બાળક વેચી માર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.પરિવારના આરોપથી ચકચાર મચી જવા પામી છે.