વાંકાનેરના રાજાવડલામાં પરિણિતાએ જાત જલાવી
BY Connect Gujarat17 Jun 2018 8:41 AM GMT
X
Connect Gujarat17 Jun 2018 8:41 AM GMT
નાની વાતમાં ખોટું લાગતા જાત જલાવી આપઘાત કર્યો
વાંકાનેરના રાજાવડલા ગામે પરિણીતાએ પોતાના શરીરે કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કર્યો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરના રાજાવડલા ગામે રહેતી આશાબહેન પ્રવીણભાઈ કોળી (ઉ.૨૯) વાળીએ પોતના ઘરે નાની વાતમાં ખોટું લાગી જતા પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી જેમાં તે ગંભીર રીતે દાજી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી આ અગેની વધુ તાલુકના પોલીસ મથકના એ.એન.પારધી ચલાવી રહ્યા છે.
Next Story