અંકલેશ્વર: જીનવાલા સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરાયું

પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો

Update: 2022-09-01 13:10 GMT

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ઈ.એન.જીનવાલા સ્કુલ ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૫ જેટલા બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ગણવેશ વિસ્તારમાં પાલિકાના સભ્ય આમીદ મુલ્લા અને અન્ય દાતાઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

Tags:    

Similar News