ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સરકારી બસનો અકસ્માત ઝોન, ફરી એકવાર સર્જાયો અકસ્માત

ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

Update: 2023-06-16 06:21 GMT

ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ગત રાત્રીના બે અલગ અલગ બનાવમાં સુરત તરફથી ભરૂચ આવતી સરકારી બસે ઇકો ચાલકને પાછળથી ટક્કર મારતા ઇકો ગાડીને નુકશાન અને અંદર બેસેલા ડ્રાઈવર સહિત અન્યનો આબાદ બચાવ થયો હતો ત્યારે રાત્રે 1 વાગ્યાના સુમારે ભરૂચ તરફના નર્મદા મૈયા બ્રિજ પર સરકારી બસ ચલાક પોતાના સ્ટેરિંગ પરનુ કાબુ ગુમાવતા બસ રોડ પર ડિવાઈડર સાથે ભટકાઈ અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

Tags:    

Similar News