ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું
જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.