ભરૂચ“એક્સિડન્ટ ઝોન” બનેલા ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડ્યો, અકસ્માતની રાહ જોતું તંત્ર..! ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો છે અકસ્માત ઝોન, 2 દિવસથી નમી પડ્યો છે સ્ટ્રીટ લાઇટનો પોલ. By Connect Gujarat 20 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદામૈયા બ્રિજ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધની માંગ,યૂથ કોંગ્રેસ દ્વારા યોજાયુ પ્રદર્શન અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 28 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સરકારી બસનો અકસ્માત ઝોન, ફરી એકવાર સર્જાયો અકસ્માત ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat 16 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બન્યો અકસ્માત ઝોન, હાંસોટના સુણેવ ગામ નજીક ફરીવાર કારને નડ્યો અકસ્માત અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતો દાંડી માર્ગ અકસ્માત ઝોન બન્યો છે એક જ અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. By Connect Gujarat 04 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરનો સૂરવાડી બીજ ફરી એકવાર સાબિત થયો અકસ્માત ઝોન, કારની ટક્કર લાગ્યા બાદ બ્રિજ પરથી નીચે પટકાતા બાઇક સવાર યુવાનનું મોત સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા By Connect Gujarat 07 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શું હવે તંત્ર અહીં પણ લગાવશે "એક્સિડન્ટ ઝોન"નું પાટિયું, જુઓ ક્યાં વધી રહ્યા છે અકસ્માતો..! ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોના કારણે ગડખોલ પાટિયા નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. By Connect Gujarat 15 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરથી ભરૂચ સુધીનો માર્ગ બિસ્માર, નાળાઓની અધુરી કામગીરી ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગની અધુરી કામગીરીના કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે. By Connect Gujarat 22 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નર્મદા મૈયા બ્રિજ બન્યો "એક્સિડન્ટ ઝોન", 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat 25 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર : દેસાઇ પેટ્રોલપંપ પાસે ટેન્કર નીચે કચડાઇ જતાં બાઇકસવારનું મોત અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે પર આવેલાં આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ મોત By Connect Gujarat 20 Jun 2021Share Twitter Share Whatsapp LinkedIn