ભરૂચ: જંબુસરના સરદારપુરા રામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયો
જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે છે.
જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે છે. જ્યાં ગ્રામજનોના સહકારથી રામેશ્વર મહાદેવ પટાગગણમા રામકથાનો પ્રારંભ કરાયો કથા પ્રારંભ પ્રસંગે કળશ યાત્રા-પોથીયાત્રા યોજાય હતી. વ્યાસપીઠ પરથી પાંચકડાના રામ મનોહર દાસ બાપુ કથાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી